આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે, કુમકુમ ફાઉન્ડેશન, વડોદરા તરફથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પુસ્તકોનું દાન કરવામાં આવ્યું 📖
આ સેવા કાર્ય ખાસ બની ગયું કારણ કે આજે ભવિનભાઈ પંચાલ નો જન્મદિવસ હતો 🎂
તેમના સહયોગથી આ સુંદર કાર્ય કરવામાં આવ્યું 🙏

📚 “શિક્ષણ એ સૌથી મોટું દાન છે” – આ સંદેશ સાથે
બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક નાનું પગલું ભરાયું
🎉 કુમકુમ ફાઉન્ડેશન ટીમ તરફથી ભવિનભાઈ પંચાલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉
